Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દાંડિયા બજાર પાસે મગર જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ

Share

ભરૂચનાં દાંડીયા બજાર ખાતે આવેલ દશાશ્વમેઘ ઓવારા પાસે મહાકાય મગરે દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચના દાંડીયા બજાર ખાતે આવેલ દશશ્વામેઘ ઓવારા પાસે પૂર સમયે તણાઈને આવી ગયેલ મહાકાય મગરના અસ્તિત્વથી ત્યાંનાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચનાં દાંડીયા બજાર ખાતે આવેલ દશાશ્વમેઘ ઓવારા પાસે આવો મહાકાય મગર ક્યાંથી આવ્યો તેવા અનેક પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાય છે. કહેવાઈ છે કે આ મહાકાય મગર પૂરનાં પાણી સાથે આવી ગયો છે એવું અનુમાન સ્થાનિકો લગાવી રહયા છે. દિન પ્રતિદિન નર્મદા નદીના કિનારાઓ પર મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Advertisement

Share

Related posts

આફતનો પુર : કાંઠે પાણીએ સર્જી તારાજી, ભરૂચના નદી કાંઠે ખેતરો થયા જળબંબાકાર.

ProudOfGujarat

માંગરોળ અને નાની નારોલી ગામે વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા

ProudOfGujarat

ભરૂચનાં ઓમકારનાથ હોલ ખાતે વિકાસ દિવસની ઉજવણી સહીત એસ. ટી. બસ સેવાઓનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!