Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દાંડિયા બજાર પાસે મગર જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ

Share

ભરૂચનાં દાંડીયા બજાર ખાતે આવેલ દશાશ્વમેઘ ઓવારા પાસે મહાકાય મગરે દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચના દાંડીયા બજાર ખાતે આવેલ દશશ્વામેઘ ઓવારા પાસે પૂર સમયે તણાઈને આવી ગયેલ મહાકાય મગરના અસ્તિત્વથી ત્યાંનાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચનાં દાંડીયા બજાર ખાતે આવેલ દશાશ્વમેઘ ઓવારા પાસે આવો મહાકાય મગર ક્યાંથી આવ્યો તેવા અનેક પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાય છે. કહેવાઈ છે કે આ મહાકાય મગર પૂરનાં પાણી સાથે આવી ગયો છે એવું અનુમાન સ્થાનિકો લગાવી રહયા છે. દિન પ્રતિદિન નર્મદા નદીના કિનારાઓ પર મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Advertisement

Share

Related posts

લગ્નમાં નવા કપડાં ના પહેરનારા પણ આત્મહત્યા કરી શકે છે…જાણો વધુ.

ProudOfGujarat

રાજપીપલા : તા. ૧૦ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧-૦૦ કલાકે ૧૩૮.૫૫ મીટરે નોંધાઇ

ProudOfGujarat

કચ્છમાં પેટ્રોલિંગ દરમિયાન ફરીવાર બીએસએફને હાથ લાગ્યા ચરસના પેકેટ, વધુ તપાસ હાથ ધરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!