Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ શ્રી સંજીવ મંત્રી વીમા જાગૃતિ દિવસ નિમિત્તે

Share

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડી અને સીઈઓ શ્રી સંજીવ મંત્રી વીમા જાગૃતિ દિવસ નિમિત્તે

“રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ પર અમે વીમાની અનિવાર્ય ભૂમિકાની ઉજવણી કરીએ છીએ જે તે માનસિક શાંતિ અને આપણી નાણાંકીય સુખાકારીને સુરક્ષિત કરવામાં ભજવે છે. આપણે હવે પ્રશંસનીય પ્રગતિ કરી છે ત્યારે ભારતમાં વીમાના પ્રવેશને વધારવા માટે વણખેડાયેલી વિશાળ સંભાવનાઓ રહેલી છે. ઈરડા દ્વારા પરિવર્તનકારી પહેલના લીધે ઉચ્ચ પારદર્શકતા અને મજબૂત ગ્રાહક સુરક્ષાના યુગની શરૂઆત થઈ છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે અમે ‘2047 સુધીમાં સૌના માટે વીમો’ના નિયમનકારના વિઝન માટે પ્રતિબદ્ધ છીએ, જે તે અનિવાર્ય બનાવે છે કે અમે વીમા પ્રોડક્ટ્સની સમજને સરળ બનાવવા માટે સમુદાયો સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાઈએ. નાણાંકીય સાક્ષરતા એ અમારા પ્રયાસોનો પાયો બની રહી છે, જે ગ્રાહકોને તેમની વીમા જરૂરિયાતો વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે જ્ઞાન સાથે સશક્ત બનાવે છે. અમે વીમાને વધુ સુલભ અને સમજી શકાય તેવો બનાવવા માટે ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ કરવા સમર્પિત છીએ, જેથી દરેક વ્યક્તિ અણધાર્યા જોખમો સામે તેમના ભવિષ્યને સુરક્ષિત કરી શકે. અમારું વિઝન એક સ્થિતિસ્થાપક સમાજને પ્રોત્સાહન આપવાનું છે જ્યાં વીમો માત્ર એક પ્રોડક્ટ જ નથી પરંતુ સર્વગ્રાહી નાણાંકીય આયોજનનો અભિન્ન ભાગ છે” એમ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના એમડી અને સીઈઓ શ્રી સંજીવ મંત્રીએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિરમગામ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો- સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિરમગામ તાલુકાના ૭૮ રક્તદાઓએ સ્વેચ્છીક રક્તદાન કર્યુ

ProudOfGujarat

વડોદરાની એમએસ યુનિ.માં નોકરીના નામે 15 લોકો સાથે આચરાયું કરોડોનું કૌભાંડ

ProudOfGujarat

વડોદરાના અકોટામાં ફાઈનાન્સની ઓફિસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!