Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુરમાં સૂફી સંત પીર ખોજનદીસા બાવા ના સંદલ ની ઉજવણી કરાઈ, દરેક ધર્મના ભાવિકોની બહોળી હાજરી…

Share

ભરૂચના નબીપુર ખાતે આવેલ મહાન સૂફી સંત હઝરત ખોજનદીસા બાવા ની દરગાહ આવેલ છે. જેનો વાર્ષિક ઉર્ષના મોકા ઉપર ગુરુવાર તા. 21 ઓગસ્ટ 2025 નારોજ રાત્રે સંદલ શરીફ ની રસમ અદા કરવામાં આવી હતી. નબીપુરના દાવલશા સ્ટ્રીટમાંથી સંદલ કાઢવામાં આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્તાના ઉપર પહોંચી સંદલની રસમ અદા કરાઈ હતી. આ પ્રસંગે નબીપુર જુમ્મા મસ્જિદના પેશઇમામ, નાયબ પેશઇમામ,  પાટણવાળા બાવા, શીનોરના ગાડીનાશીન સમસાદબાવા સહિત દરેક ધર્મના ભાવિકો ઉમટી પડયા હતા. સંદલ શરીફ ની પૂર્ણાહૂતિ પછી મહેફીલે શમાનો કાર્યક્રમ દરગાહના પ્રાંગણમાં રખાયો હતો…

:- યાકુબ પટેલ..પાલેજ…

Advertisement

Share

Related posts

ભરૂચ બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોમા અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ ની એન્ટ્રી…

ProudOfGujarat

ગરમીનો પ્રકોપ વધતા ભરૂચમાં ‘લૂ’થી સાવચેત રહેવા આરોગ્ય વિભાગની અપીલ

ProudOfGujarat

અલાઇન્સ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત પીજ આરોગ્ય કેન્દ્રના સ્ટાફને તાલીમ અપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!