Proud of Gujarat
UncategorizedCrime & scandalFeaturedGujaratINDIA

કેમીકલમાં લાગેલ આગ જોકે ગણતરીના સમયમાં ફાયર ફાયટરો એ આગને કાબુમાં લીધી.

Share

અંકલેશ્વર પ્રતિક પાયાઘોડે

રાષ્ટ્રીય ધોરી માર્ગ ખરોડ પાટીયા પાસે એકસેલ હોટલ આવેલ છે. ત્યાં કમ્પાઉંડ પાસે એક નાળુ આવેલ છે જેમા અવાર-નવાર આજુ-બાજુ કંપનીના સતાધિશો પ્રદુષિત કેમિકલ નો નિકાલ કરે છે આવાજ પ્રદુષિત કેમિકલમાં આગ લાગતા નાસ-ભાગ અને અફરાતફરી નું વાતાવરણ ફેલાઈ ગયું હતું જો કે કેમિકલ સળગતુ – સળગતુ નાળાના એક છેડાથી બીજા છેડે પ્રસાર થયું હતું સમયસર ફાયર ફાયટરો આવી જતા આગ પર કાબુ મેળવુ હતું. કુખ્યાત અંસાર માર્કેટ તેમજ આમલાખાડી આવા નાના-મોટા નાળાઓમાં અવાર-નવાર કહેવાતા માથાભારે કંપનીના સંચાલકો ધ્વારા જન આરોગ્યના ભોગે પ્રદુષિત કેમિકલનો નિકાલ કરવામાં આવે છે. તેમ છતા જી.પી.સી.બી અંકલેશ્વર ના ઉગતા તંત્ર ધ્વારા કોઈ સચોટ કામગીરી કરવામાં આવતી ન હોવાની લોકચર્ચા ચાલે છે.

Advertisement

Share

Related posts

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ : ક્રાઇમ બ્રાન્ચ ACP ના ઘરે આવેલા મહેમાનના ગળામાંથી સોનાનો ચેન ખેંચી ગયા

ProudOfGujarat

ભાગ્યે જ થતી અને જટિલ એવી મૂત્રાશયની ગાંઠની સર્જરી દૂરબીન(લેપ્રોસ્કોપી) દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે કરવામાં આવી…

ProudOfGujarat

નેત્રંગના હાથાકુંડી ગામની સીમમાં જુગાર રમતાં 8 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!