Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આજરોજ તાલુકા સ્વાગત પ્રોગ્રામ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો…

Share

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આજરોજ તાલુકા સ્વાગત પ્રોગ્રામ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો…અંકલેશ્વર તાલુકાના ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારમાં સરકારી કચેરીઓમાં અટકેલા કામો તેમજ અરજદારોની અરજી ના નિકાલ અને કામ ની ગતિ ને વેગ આપવાના શુદ્ધ આશયથી આજરોજ ભરૂચ જિલ્લા ડીએસપી સંદીપસિંઘની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માં ડી જી વી સી લ., પી.ડબ્લ્યુ.ડી, નગરપાલિકા, તાલુકા પંચાયત, સીટી સર્વે, મામલતદાર કચેરી તેમજ અન્ય કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા .આ તમામ ફરિયાદો એસ.પી સંદીપ સિંહે સાંભળી જે તે વિભાગ ના અધિકારીઓને તાત્કાલિક ધોરણથી અરજીના નિકાલ લાવવા જણાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર મઢડા નાયબ મામલતદાર એમ.બી.પટેલ ડીવાયએસપી એલ બી ઝાલા સિટી પી.આઈ જી જે અમીન તેમજમોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર રાખવામાં આવ્યો હતો

Advertisement

Share

Related posts

બિહારકાંડથી લીધી શીખ, પંજાબમાં મળશે હેલ્ધી અને સસ્તો દારૂ, ભગવંત માન સરકારની યોજના.

ProudOfGujarat

મોરબી પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ દાખલ, જયસુખ પટેલ સહિત 10 લોકોને આરોપી બનાવ્યા

ProudOfGujarat

ભરૂચ : NSUI અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!