Proud of Gujarat
GujaratFeaturedINDIA

મેઘો મહેરબાન::-ઝઘડિયા-રાજપારડી માર્ગ ઉપર પાણી ફરી વળતા ૧૦૮.એસ.ટી સહિત અનેક વાહનો ફસાયા…૧ નું મોત ૨૦ થી વધુ લોકો ને બચાવાયા….

Share

મેઘો મહેરબાન::-ઝઘડિયા-રાજપારડી માર્ગ ઉપર પાણી ફરી વળતા ૧૦૮.એસ.ટી સહિત અનેક વાહનો ફસાયા…૧ નું મોત ૨૦ થી વધુ લોકો ને બચાવાયા….

જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લામાં સવાર થી મેઘ મહેર થતા અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા …ઝઘડિયા રાજપારડી માર્ગ ઉપર ઠેરઠેર રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા અનેક વાહનો અટવાયેલા નજરે પડ્યા હતા ….
દર્દીઓને લેવા માટે જતી ૧૦૮ એમ્બ્યુલન્સ પાણી માં ફસાઈ હતી તો બીજી તરફ એસ ટી બસો પણ ઠેરઠેર પાણી ફસાતા અનેક મુસાફરો અટવાયા હતા અને બસ ના છાપડે ચઢી તંત્ર ની મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા જેઓને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા…તેમજ કેટલાય અન્ય વાહનો પણ પાણી વચ્ચે ફસાયેલા નજરે પડ્યા હતા ….જ્યારે રતનપુર નજીક નાળુ તૂટતા ક્રેન મશીન તેમજ અન્ય વાહનો પાણી માં ડૂબ્યા હતા…અને પશુઓ પણ તણાયા હોવાનું જાણવા મળ્યું હતું…..
વધુ માં જાણવા મળ્યા મુજબ ઝઘડિયાના પડવાણીયા ગામ નજીક પાણીમાં ટ્રેકટર પલટી જતા ચાલક તણાયો
હતો જેમાં યુવાનની લાશ મળી આવી હતી…
Advertisement

Share

Related posts

અંક્લેશ્વરની શ્રી રામ કંપનીમાંથી ફાર્મા ઇન્ટરમિડીયટ ચોરના કર્મચારી સહિત 3 ઝબ્બે : એક ફરાર

ProudOfGujarat

મહિલા શશક્તિકરણ:અંકલેશ્વર માં વિશાખા બા ફાઉન્ડેશન અને સનફાર્મા કંપની દ્વારા 60 મહિલાઓ ને સિલાઈ મશીન નું વિતરણ કરાયું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતેથી સાંસદના હસ્તે જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!