Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાયદો અને વ્યવસ્થા અંગે શાળાના વિધાર્થીઓને પાલીતાણા ટાઉન પી.આઈ.માંજરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

Share

કિશન સોલંકી (ભાવનગર)
પાલીતાણા તળેટી રોડ પર આવેલ શ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધી વિધાલય હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને કાયદો અને વ્યવસ્થા અંગે પાલીતાણા ટાઉન પી.આઈ.માંજરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શાળા તમામ વિધાર્થીઓને માર્ગદર્શન લેવા જોડાયા હતા.

Advertisement

Share

Related posts

નાંદોદ ભચરવાડાની મહિલા વિધવા સરપંચે પોતાને જાનથી મારી નાખવાની અપાઈ હોવાની સીએમને રજુઆત કરી.

ProudOfGujarat

ઉમલ્લાના યુવક સાથે પચાસ હજાર ઉપરાંતની ઓનલાઇન છેતરપિંડી થતાં પોલીસમાં ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ કલેકટરે પંડિત ઓમકારનાથ હોલ ખાતેના ‘રસીકરણ કેમ્પ’ ની મુલાકાત લઈ રસીકરણ ઝૂંબેશનો લાભ લેવા કરી અપીલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!