Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાયદો અને વ્યવસ્થા અંગે શાળાના વિધાર્થીઓને પાલીતાણા ટાઉન પી.આઈ.માંજરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

Share

કિશન સોલંકી (ભાવનગર)
પાલીતાણા તળેટી રોડ પર આવેલ શ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધી વિધાલય હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને કાયદો અને વ્યવસ્થા અંગે પાલીતાણા ટાઉન પી.આઈ.માંજરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શાળા તમામ વિધાર્થીઓને માર્ગદર્શન લેવા જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ચાલ ચરિત્ર : એક શબ્દએ નવસારી પાલિકાની સભા ગજવી

ProudOfGujarat

ભરૂચ : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જવાનો પ્રયાસ કરનાર કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી ગામમાં “મોડલ આંગણવાડી” નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!