Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાયદો અને વ્યવસ્થા અંગે શાળાના વિધાર્થીઓને પાલીતાણા ટાઉન પી.આઈ.માંજરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

Share

કિશન સોલંકી (ભાવનગર)
પાલીતાણા તળેટી રોડ પર આવેલ શ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધી વિધાલય હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને કાયદો અને વ્યવસ્થા અંગે પાલીતાણા ટાઉન પી.આઈ.માંજરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શાળા તમામ વિધાર્થીઓને માર્ગદર્શન લેવા જોડાયા હતા.

Advertisement

Share

Related posts

લોકસભામાં અમુક સંખ્યામાં સાંસદો સમલૈંગિક હોવા જોઈએ.જે પાર્ટી સમલૈંગિકોને સપોર્ટ કરશે એ પાર્ટીને અમે સપોર્ટ કરીશું:યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ

ProudOfGujarat

ધર્મના નામે ધંધો : લખનઉથી બે મૌલાનાની ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કરતું હતું ફંડિંગ.

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા 48 પર નર્મદા ગેટ હોટેલ પાસે ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!