Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલીના વરસડા નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત-અકસ્માતમાં બે ના ઘટના સ્થળે મોત, 15 થી વધુ મુસાફરો ઘાયલ….

Share

અમરેલીના વરસડા નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત થયો હતો-અકસ્માતમાં 2 લોકોના મોત તેમજ ૧૫ થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે…સ્થાનિકો દ્વારા બસમાંથી અનેક મુસાફરોને બહાર કાઢાયા..ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા..સાવરકુંડલા ઊંઝા ST બસનો અકસ્માત થયો હતો…..

Advertisement

Share

Related posts

ઝઘડીયા : કોરોના સંક્રમણને લઇને રાજપારડીનાં બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી…

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાના ગોરાસુ ગામના શૂરવીર પાળીયા અંગેના લેખ માટે હાર્દિ સોનીનું સન્માન કરાયુ…

ProudOfGujarat

વેક્સિન લગાવી ચૂકેલા લોકો પર ડેલ્ટા વેરિયન્ટથી મોતની સંભાવના 99% થી પણ ઓછી : NIV ના રિસર્ચમાં ખુલાસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!