Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલીના વરસડા નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત-અકસ્માતમાં બે ના ઘટના સ્થળે મોત, 15 થી વધુ મુસાફરો ઘાયલ….

Share

અમરેલીના વરસડા નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત થયો હતો-અકસ્માતમાં 2 લોકોના મોત તેમજ ૧૫ થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે…સ્થાનિકો દ્વારા બસમાંથી અનેક મુસાફરોને બહાર કાઢાયા..ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા..સાવરકુંડલા ઊંઝા ST બસનો અકસ્માત થયો હતો…..

Advertisement

Share

Related posts

શ્રવણ ચોકડી વિસ્તાર માંથી ચોરી નાં વાહન સાથે વાહન ચોર ઝડપાયો

ProudOfGujarat

નાના બ્લેકહોલ કેવી રીતે મસમોટા બન્યા? ભરૂચના યુવા સંશોધક દક્ષલ મહેતાએ ઉકેલ્યું રહસ્ય, રિસર્ચ પેપર ‘નેચર એસ્ટ્રોનોમી’માં પ્રકાશિત

ProudOfGujarat

ભરૂચ ખાતે નર્મદા જયંતી નિમિત્તે ચુંદડી અર્પણ કરી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!