Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભાવનગર-તળાજામાં યુવાનની રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ કરી હત્યા..પોલીસે વધુ તપાસ હાથધરી…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરના તળાજામાં યુવાનની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે..રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી રાજુગીરી ગોસ્વામી નામ ના યુવાનની હત્યા કરી હતી..હાલ સમગ્ર મામલે તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે…તેમજ મૃતકની લાશને પીએમ માટે ભાવનગર ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું છે….

 

Advertisement


Share

Related posts

फिल्म नोटबुक में 6 बच्चों की भूमिका के लिए 200 से अधिक कश्मीरी बच्चों ने दिया था ऑडिशन!

ProudOfGujarat

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને BAPS ગાંધીનગરના અક્ષરધામની મુલાકાત લીધી.

ProudOfGujarat

પોલીસ સુરક્ષામાં સેંધ લગાવી રેલવેમાં વિદેશીદારૂની ખેપ મારતાં બુટલેગરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!