Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર-થાન ખાતે ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું-રેલવે ફાટક પાસે આવેલ એસ.બી.આઈ બેન્કના સિક્યુરિટી ગાર્ડે બેંકમાં આવેલા શખ્સ પર કર્યું ફાયરિંગ…

Share

 
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગરના થાનગઢ રેલવે ફટાક પાસે આવેલ સ્ટેટ બેન્કમા સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડ પોતાની બંદૂક થી અગમ્ય કારણોસર ફાયરિંગ કરતાં કનૂભાઇ બોરીચા નામની વ્યક્તિ ની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે ..મામલા અંગે ની જાણ થાનગઢ પોલીસ મથકે થતા પોલીસ સહિતનો કાફલો ધટનાસ્થળે પહોંચ્યો હતો..અને હાલ સમગ્ર મામલા અંગે વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..આ ફાયરિંગ ની ઘટના અંગત અદાવત માં થઇ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે..

 

Advertisement


Share

Related posts

માંડવી તાલુકાના વેર-૨ (આમલી) ડેમમાંથી આંજે સાંજે ૬.૦૦ વાગ્યાથી એક ગેટ ખોલી ૧૦૦ કયુસેક પાણી છોડાશે

ProudOfGujarat

70 વર્ષ પછી બંધ થઈ રહ્યું છે લંડનનું ઐતિહાસિક ઈન્ડિયા ક્લબ, આઝાદી પછીથી હતું ભારતીય પ્રવાસીઓનું બીજું ઘર

ProudOfGujarat

આઈસર ટેમ્પાએ મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!