Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર-થાન ખાતે ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું-રેલવે ફાટક પાસે આવેલ એસ.બી.આઈ બેન્કના સિક્યુરિટી ગાર્ડે બેંકમાં આવેલા શખ્સ પર કર્યું ફાયરિંગ…

Share

 
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગરના થાનગઢ રેલવે ફટાક પાસે આવેલ સ્ટેટ બેન્કમા સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડ પોતાની બંદૂક થી અગમ્ય કારણોસર ફાયરિંગ કરતાં કનૂભાઇ બોરીચા નામની વ્યક્તિ ની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે ..મામલા અંગે ની જાણ થાનગઢ પોલીસ મથકે થતા પોલીસ સહિતનો કાફલો ધટનાસ્થળે પહોંચ્યો હતો..અને હાલ સમગ્ર મામલા અંગે વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..આ ફાયરિંગ ની ઘટના અંગત અદાવત માં થઇ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે..

 

Advertisement


Share

Related posts

વાંકલ : જિલ્લાફેર બદલીમાં આવનાર શિક્ષક જોગ.

ProudOfGujarat

રાજપીપળાના 9 યુવાનો સાથે કેનેડા લઈ જવાના બહાને 48 લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો.

ProudOfGujarat

હેલાંગમાં પર્વત પર ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!