Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભાવનગર-તળાજામાં યુવાનની રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ કરી હત્યા..પોલીસે વધુ તપાસ હાથધરી…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરના તળાજામાં યુવાનની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે..રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી રાજુગીરી ગોસ્વામી નામ ના યુવાનની હત્યા કરી હતી..હાલ સમગ્ર મામલે તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે…તેમજ મૃતકની લાશને પીએમ માટે ભાવનગર ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું છે….

 

Advertisement


Share

Related posts

ગુજરાતી ફિલ્મ અભિનેત્રીએ અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે નમક ફેકટરી નજીક શાકભાજીનું વેચાણ કરતા લારી-પાથરણાવાળાઓને કાયદો ભણાવવા અને બંધ કરાવવા પહોંચતા મામલો ઉગ્ર બન્યો.

ProudOfGujarat

વડોદરામાં રી યુઝ ધ ઓલ્ડ સાઇકલ અંતર્ગત ૧૫ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાઇકલ ભેટ આપી

ProudOfGujarat

ભરૂચ : ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન દ્વારા દહેજ ખાતે કોવિડ હોસ્પિટલ ઊભી કરવા મુકેશ અંબાણીને રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!