Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો…

Share

ગત રોજ રાત્રીના સમયે મંગ્લેશ્વર નજીક મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવની વિગત જોતા ફરીયાદી સતીષ સુરેશ માછીપટેલ રહે. મંગ્લેશ્વર ની પોલીસ ફરીયાદ મુજબ ચંન્દ્રકાન્ત અને ફરીયાદી સતીષભાઈ ગણપતિની આરતી થયા બાદ આવતા હતા ત્યારે આરોપીઓ કેતન પટેલ, મુકેશ પટેલ , જીગ્નેશ પટેલ , કૃણાલ પટેલ , મહેશ પટેલ તમામ રહે. મંગ્લેશ્વર આ તમામ આરોપીઓએ ફરીયાદી સતીષ પટેલ અને સાહેબ ચંન્દ્રકાન્તને ગાળો દઈ મારામારી કરી હતી. આ બનાવ અંગે ફરીયાદ નોંધાતા નબીપુર પોલીસના એ.એસ.આઈ કનુભાઈ એ તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ માં કોરોના વાયરસ વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા અને એક મહિલાનું મોત

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાજા ગામ પાસે ડીસીએમ કંપનીના ટ્રેલર ટ્રકની કેબીન માં આગ લાગી

ProudOfGujarat

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ પદે મોનાબેન પટેલ અને ઉપ પ્રમુખ પદે મણિલાલ વસાવાની વરણી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!