Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો…

Share

ગત રોજ રાત્રીના સમયે મંગ્લેશ્વર નજીક મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવની વિગત જોતા ફરીયાદી સતીષ સુરેશ માછીપટેલ રહે. મંગ્લેશ્વર ની પોલીસ ફરીયાદ મુજબ ચંન્દ્રકાન્ત અને ફરીયાદી સતીષભાઈ ગણપતિની આરતી થયા બાદ આવતા હતા ત્યારે આરોપીઓ કેતન પટેલ, મુકેશ પટેલ , જીગ્નેશ પટેલ , કૃણાલ પટેલ , મહેશ પટેલ તમામ રહે. મંગ્લેશ્વર આ તમામ આરોપીઓએ ફરીયાદી સતીષ પટેલ અને સાહેબ ચંન્દ્રકાન્તને ગાળો દઈ મારામારી કરી હતી. આ બનાવ અંગે ફરીયાદ નોંધાતા નબીપુર પોલીસના એ.એસ.આઈ કનુભાઈ એ તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

મતદાનનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ કોંગ્રેસે બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની કરી ફરિયાદ.

ProudOfGujarat

આઝાદીનો આ અમૃત મહોત્સવ ક્યારે શરૂ થયો? આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ…

ProudOfGujarat

આજથી શ્રી ભક્તો ભજશે, પરથમ પહેલા સમરીયે સ્વામી તમને દુંદાળા 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!