Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ધર્મ સભા નું આયોજન કરાયુ …..

Share

૧૦૦૦૦ કરતા વધુ જંગી મેદની ઉમતિ પડી…..

પ.પુ. સાધ્વી સરસ્વતિજી એ રામ મંદિર અંગે સર્વ હિંદુઓને હાકલ કરી….

Advertisement

આજ રોજ ભરૂચ નાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ધર્મ સભા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. વિશ્વ હિંદુ પરિષધ દ્વારા આયોજીત ધર્મસભામાં અધ્યક્ષ દિલીપભાઈઃત્રિવેદી તેમજ પ પૂ સાધ્વી સરસ્વતી જી એ રામ મન્દિર ના નિર્માણ અંગે કટિબદ્ધત્તા જાહેર કરી દરેક સાચા હિન્દૂ એ રામમંદિરના નિર્માણ અંગે યોગદાન આપવા હાકલ કરી હતી અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો ક્યાં બનશે તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો

આ સભા મા સ્વામી ઓમ કાર નંદગીરીજી,  હરીશરણ સ્વામી ,ચિંતનસ્વામી, સોમદાસબાપુ,  વિદ્ધાનંદજી મહારાજ, ડિ. કે. સ્વામી, ચેતન્ય મહારજ, નિરલ પટેલ ,ગુમાન દેવ ના મન મોહન દાસજી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા….


Share

Related posts

પ્રેમી સાથે મળી પત્ની એ આપ્યો પતિ ની કરપીણ હત્યા ને અંજામ-નવ માસ પછી આરોપીઓ ભરૂચ પોલીસ ના સકંજામાં…જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસ બાબતે જીલ્લાનાં મુખ્ય શહેરો,તાલુકા, મથકો અને ઔદ્યોગિક વસાહતોમાં સાવચેતીનાં કડક પગલાં લેવા બાબતે સ્થાનિક સંસ્થા દ્વારા કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

ભરૂચ : સીટી બસ વિવાદમાં ન્યાય ન મળતા રિક્ષાચાલકો આજ રાતથી હડતાળ પર ઊતરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!