Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ આદીવાસી સગીર કન્યા પર ગુજારેલ બરબર બલત્કાર

Share

તાજેતરમા તા. ૧૮/૧૨/૧૮ ના રોજ રાત્રી ના સમયે નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ સગીર આદિવાસી કન્યા પર બલત્કાર ગુજારાયેલ હોવાનો બનાવ બન્યો હતો. મળતી માહીતી અનુસાર આદિવાસી સગીર કન્યા ની મરજી વિરુધ્ધ બલત્કાર ગુજારાયેલ હતો. જેમા આકાશ ભાયલાલ પઢીયાર,સંજય સિંહ પરમાર, નલીન પરમાર, ત્રણેય રહે. જુના તવરા આ બલત્કાર ના બનાવમા સંદોવાયેલ હોવાનુ જણાતા વિવિધ ગુનાઓ હેઠળ સી ડીવીઝન પોલીસ મથકે આ અંગે ગુનો નોંધાયો છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : સંવેદના દિવસ અંતર્ગત રાજપારડી મુકામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ.

ProudOfGujarat

લાકોદરા નજીક થ્રી વ્હીલ ટેમ્પોમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી…

ProudOfGujarat

MS University માં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ : આ વિદ્યાર્થીઓને મળશે એન્ટ્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!