Proud of Gujarat
FeaturedGujaratHealth

વલણ હોસ્પિટલ ખાતે આંખોના મોતિયા તેમજ રોગ નિદાન માટે મફત કેમ્પ યોજાયો…

Share

પાલેજ તા.૯/3/2019

વલણ ની સાર્વજનીક હોસ્પિટલ માં શનિવારે યોજાયેલ રોગ નિદાન કેમ્પ માં કુલ ચારસો જેટલાં દર્દીઓ એ લાભ લીધો હતો.

Advertisement

પાલેજ નજીક આવેલ વલણ સાર્વજનિક હોસ્પિટલ માં નિષ્ણાત તબીબો ની સેવા લઈ આંખ નાં ૨૫૦ દર્દીઓ માંથી ૭૫ દર્દીઓ આંખ નાં મોતિયા ઓ નું ઓપરેશન મફત કરવામાં આવ્યું હતું જયારે ૫૦ જેટલા દર્દીઓ ને આંખો ની તપાસ કરી નંબર વાળા ચશ્માં મફત આપવામાં આવ્યા હતાં.
ગાયનેક નાં ૩૦ દર્દી ની મેડિકલ તપાસ નિષ્ણાંત તબીબોએ હાથ ધરી હતી. ફિઝિશયન ૭૦ ન્યૂરો પેશન્ટ ડાયાબીટીસ નાં ૫૦ દર્દી ઓ એ સેવા નો લાભ લીધો હતો. સખી દાંતા ઓની મદદ થી અહીં રોગ નિદાન કમ્પો યોજવા માં આવે છે જે પ્રસન્સનીય કામગીરી ને લોકો બિરદાવી રહ્યા છે.

ઇમરાન ઐયુબ મોદી .પાલેજ


Share

Related posts

આદિવાસી ખેડૂતોના પેન્ડિંગ ફોરેસ્ટ રાઈટ્સ દાવા અંગે કોંગ્રેસે વન વિભાગ પાસે જવાબ માગ્યો : PCCF સાથે મુલાકાત બાદ પણ કાર્યવાહી અંગે સ્પષ્ટતા નહીં મળ્યાનો આક્ષેપ, પેન્ડિંગ દાવાની તાત્કાલિક અને પારદર્શક ચકાસણીની માગ

ProudOfGujarat

નર્મદા જિલ્લાની પી.એચ.સી પર ગેરહાજર રહેનાર તબીબી અધિકારી આજે હાજર થતા કોરોના આયુર્વેદિક હોસ્પિટલમાં કોરન્ટાઈન કરવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર- હિન્દુઓની આસ્થા થી જોડાયેલું રામકુંડ સુકાઈને કોરુકટ બન્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!