Proud of Gujarat
FeaturedGujarat

વારંવાર ડ્રેનેજની કમ્પ્લેન આપવા છતાં અંકલેશ્વર નગરપાલિકા કામ નથી કરતી હોવાનું પ્રજા આક્ષેપ કરી રહી છે…

Share

અંકલેશ્વરના હસ્તી તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રામ પ્રસાદ યાદવ ના ઘરે પાછલા કેટલા દિવસ થી ડ્રેનેજની સમસ્યા હોય તેની ફરિયાદ અંકલેશ્વર નગરપાલિકા માં નોંધાવા હોવા છતાં અંકલેશ્વર નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ ગટર સાફ કરવા આવતા જ નથી તેવું જણાવ્યું હતું જ્યારે સમગ્ર મામલાની તપાસ કરવા મીડિયા ઓફિસમાં પહોંચ્યું ત્યારે બાંધકામ વિભાગ અને ડ્રેનેજ વિભાગ માં એક પણ કર્મચારી હાજર ન હતા અને પંખાઓ ચાલુ રાખી જમવા ગયા હોય તેવું જણાવ્યું હતું એક તરફ અંકલેશ્વર નગરપાલિકા પાણી બચાવો વીજળી બચાવો ની વાતો કરી રહી છે ત્યારે બીજીતરફ અંકલેશ્વર નગરપાલિકા ના ડ્રેનેજ અને બાંધકામ વિભાગ માં કોઈ ન હોવા છતાં પણ પંખાઓ અને લાઈટો ચાલુ જ હોય જાણે પોતાના ગજવામાંથી જ બિલ ભરતા હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે આ અધિકારીઓ ભૂલી જાય છે એ તમામ અંકલેશ્વર નગરપાલિકા નું બિલ પ્રજાના રૂપિયાથી ભણવામાં આવે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અંકલેશ્વર ના co આ બાબતને ધ્યાનમાં લેશે ખરી કે પછી અપના કામ બનતા ભાડ મે જાયે જનતા જેવી પરિસ્થિતિ રહેશે.

Advertisement


Share

Related posts

ચંદ્રયાન-3 નો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ, લોકેશન અને આગળના લક્ષ્ય વિશે જાણો ISRO નું અપડેટ

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર રોડ પરની પુષ્પકુંજ સોસાયટી ખાતે હાઇ વોલ્ટેજ ના કારણે વીજ ઉપકરણો ફૂંકાયા લોકોમાં આક્રોશ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતી મહિલાને સોસાયટીના ગેટ પરથી બે ઈસમોએ વાતોમાં ભોળવી મંગળસૂત્ર અને કાનની કળી 1.67 લાખના મુદ્દામાલ લઈ ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!