Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના અંદાડા ગામમાં જીઓ કંપનીના મોબાઈલ ટાવર લગાડતા વિવાદ સર્જાયો…

Share

આજરોજ મંડાળા ગામમાં આવેલ આમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના આવેલા રહેણાંક પ્લોટમાં જીયો નો ટાવર લગાડતા સોસાયટીના રહીશો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ જૂનો ટાવર લગાવતા આમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવે કે આ ટાવર લાગવાથી મનુષ્યના શરીરમાં કેટલીક બીમારીઓ ટાવરના રેડિયેશનથી આપોઆપ આવી જાય છે આમ જણાવતા તેઓએ અંકલેશ્વર ખાતે ડીવાયએસપી ઓફિસ પર આવીને ડી.વાય.એસ.પી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરતાં કહ્યું હતું કે આ ટાવર જલદીથી જલદી હટી જાય તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી.

Advertisement


Share

Related posts

પંચમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે નવરાત્રીના પ્રથમ દિવસે માઇભકતોએ મા મહાકાલીના દર્શન કરી મસ્તક નમાવીને ધન્યતા અનુભવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસમાં 72 માં ગણતંત્ર દિવસની આન-બાન-શાનથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

આડોડિયાવાસમાં રેઇડ કરી ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૪૫,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!