Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ચાર જેટલા જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

Share

પોલીસ સૂત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના હરીનગર સોસાયટી ની પાછળ ખુલ્લા મેદાનમાં પત્તાપાનાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે રેડ કરી હતી જેમાં ચાર જેટલા જુગારીઓને પત્તાપાનાનો જુગાર રમતા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટાફ એ ઝડપી પાડયા હતા જેમાં 24 સો રૂપિયા રોકડ દાઉ ઉપર લગાડેલ 200 રૂપિયા આમ કુલ મળી 26 સો રૂપિયાના મુદ્દામાલ સાથે આ ચાર જેટલા આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

(1)જેમાં વિજયભાઈ ગુમાનભાઈ પટેલ રહે નવાબોરભાઠા અંકલેશ્વર
(2) નિલેશભાઈ જગદીશભાઈ ઠાકોર રહે નવાબોરભાઠા અંકલેશ્વર
(3) વિકાસભાઈ વિપુલભાઈ રાઠોડ રહે નવાબોરભાઠા
(4) વિશાલભાઈ ધરમદાસ રાઠવા રહે નવાબોરભાઠા

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : SMA-1 બીમારીથી પીડાતા પાર્થ પવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

ProudOfGujarat

ભરૂચનાં નબીપુરમાં 80 વર્ષીય વૃદ્ધની હત્યામાં ચાર લોકોની ધરપકડ.

ProudOfGujarat

રાષ્ટ્રીય કેન્સર ગુલાબ દિવસ ઉજવણી — ટાઇગર શ્રોફ સાથે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!