Proud of Gujarat
FeaturedGujarat

ગોધરા ખાતે ST,SC સમાજે ડો.પાયલ તડવીને શ્રધ્ધાંજલી આપી વેદના વક્ત કરી.

Share

પંચમહાલ રાજુ સોલંકી

આજરોજ મહારાષ્ટ્ર -મુંબઇ ની વિવાઇએલ નાયર હોસ્પિટલ ડૉ.પાયલ તડવી ને અન્ય સિનયર ડોકટરો દ્વારા સતત જાતિવાચક અપશબ્દો દ્વારા વારંવાર એનુ અપમાન કરાવામાં આવતું જેનાથી ખૂબ જ દુ:ખી થઇને ડો.પાયલ તડવીએ આત્મ હત્યાનું પગલું ભર્યુ તે આપણા સર્વે માટે ખુબ જ દુ:ખદ બાબત છે અને સદ્ ગતને શ્રધ્ધાંજલી આપવા કાર્યક્રમ આદિવાસી વિકાસ ફાઉન્ડેશન-ગોધરા ,સંપસભા માનગડ ગોધરા,આદિવાસી પરિવાર ગોધરા,દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં S.T. અને S.C. સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ મોટી કાર્યવાહી: છેલ્લા સાત વર્ષથી જમીન ફ્રોડમાં નાસતો આરોપી ઝડપાયો

ProudOfGujarat

ડાંગ-વઘઇ તાલુકામાં મહત્તમ ચેકડેમો ચોમાસામાં ધોવાયા

ProudOfGujarat

લીંબડીમાં કોરોનાની એન્ટ્રી : ફીદાઇબાગમાં એક વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!