Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર: દેશના વડાપ્રધાન ની સ્વચ્છ ભારતની વાતોની ધજીયા ઉડાવતા અંકલેશ્વરના દુકાનદારો…

Share

વિનોદભાઈ પટેલ

એક તરફ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતના સપનાને સાકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ,ત્યારે બીજી તરફ અંકલેશ્વરના દુકાનદારો કચરાપેટી હોવા છતાં કચરો રોડ ઉપર નાખી રહ્યા છે,અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે જાણે લાગી રહ્યું હોય કે દેશના વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સપનાને સપનું જ રહેવા દેશે કે પછી ખરેખર એક સ્વચ્છ ભારત બનશે તે તો હવે આવનારો સમય નક્કી કરશે, પરંતુ આવા અંકલેશ્વરમાં સ્વચ્છ ભારત ની વાતોના ધજીયા ઉડાવતા દુકાનદારો સામે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી નોટિસ આપવામાં આવશે ખરી કે પછી આખાં આડા કાન કરી બધું ચલાવી લેવામાં આવશે.

Advertisement


Share

Related posts

સુરતના કપલેથા ગામમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરાઇ

ProudOfGujarat

ભરૂચ નવરાત્રી તેના અંતિમ ચરણમાં આજે આસો નવરાત્રીની આઠમની વિવિધ મંદિરોમાં ઉજવણી

ProudOfGujarat

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે સ્વચ્છતા જનજાગૃત્તિ રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!