Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર: દેશના વડાપ્રધાન ની સ્વચ્છ ભારતની વાતોની ધજીયા ઉડાવતા અંકલેશ્વરના દુકાનદારો…

Share

વિનોદભાઈ પટેલ

એક તરફ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતના સપનાને સાકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ,ત્યારે બીજી તરફ અંકલેશ્વરના દુકાનદારો કચરાપેટી હોવા છતાં કચરો રોડ ઉપર નાખી રહ્યા છે,અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે જાણે લાગી રહ્યું હોય કે દેશના વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સપનાને સપનું જ રહેવા દેશે કે પછી ખરેખર એક સ્વચ્છ ભારત બનશે તે તો હવે આવનારો સમય નક્કી કરશે, પરંતુ આવા અંકલેશ્વરમાં સ્વચ્છ ભારત ની વાતોના ધજીયા ઉડાવતા દુકાનદારો સામે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી નોટિસ આપવામાં આવશે ખરી કે પછી આખાં આડા કાન કરી બધું ચલાવી લેવામાં આવશે.

Advertisement


Share

Related posts

ભરૂચ એલ.સી.બી. એ મુંબઈના વાસી પોલીસ સ્ટેશન વિસ્તારના બળાત્કારના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ:વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા, 2 કિલો 415 ગ્રામ ગાંજા નો જથ્થો સહિત કાર જપ્ત, જાણો વધુ…???

ProudOfGujarat

સુરત : મહુવાના ધોળીકૂઈથી વાછરડા ભરેલો પીકઅપ પકડાયો, ચાલક ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!