Proud of Gujarat
FeaturedGujaratINDIA

સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે અંકલેશ્વરમાં સેવાભાવી લોકો દ્વારા શ્રાદ્ધનું આયોજન

Share

આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે સેવાભાવી લોકો દ્વારા એક વિશેષ કહી શકાય તેવા શ્રાદ્ધ પર્વનું આયોજન કરવામાં આવ્યું.
આમ તો હિન્દુ ધર્મની માન્યતા અને પરંપરા અનુસાર લોકો પોતાના પિતૃઓના તર્પણ માટે શ્રાદ્ધ કરતાં હોય છે. પરંતુ આ સેવાભાવી લોકો દ્વારા રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અર્થે આજે સર્વ પિતૃ શ્રાદ્ધ તરીકે ઓળખાતી આમવસ્યાની તિથિએ શ્રાદ્ધ પર્વ યોજી એક વિશેષ કહી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી.

Advertisement

Share

Related posts

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સોમવારે સવારે 2 કલાક સુધી 2000 યુવતીઓએ સ્વરક્ષણના હેતુ અંગે કરતબ બતાવી સૌ કોઈને અચંબિત કરી દીધા હતા.

ProudOfGujarat

રાજકીય પાર્ટીઓને છોટુ વસાવાનો લલકાર, આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો રાખતા હોય તો કાઢી નાખજો…ગુજરાતમાં તમામ સીટો પર અમે ચૂંટણી લડીશું અને જીતીશું.

ProudOfGujarat

માતા પિતા ની લાડલી દિકરી ને ભણાવવી છે..જીવન માં કરવું છે ગણું બધું પણ તંત્ર નો સહકાર નથી- જાણોભરૂચ જીલ્લા ના વિકલાંગ જોષી દંપતી ને જે આજે લાચાર બન્યો છે તંત્ર ના પાપે…પોસ્ટ ને વધુ માં વધુ શેર કરો જેથી તેઓને તંત્ર ની મદદ મળી શકે….!!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!