Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલણ ની મહારાષ્ટ્ર બેંક માં ગ્રાહકોને લગતી નાણાંકીય લેવડ દેવડ આર.બી.આઇ નાં નિર્દેશ અનુસાર કરવામાં આવશે – બેંક મેનેજર

Share

વલણ ની મહારાષ્ટ્ર બેંક માં ગ્રાહકોને લગતી નાણાંકીય લેવડ દેવડ આર.બી.આઇ નાં નિર્દેશ અનુસાર કરવામાં આવશે – બેંક મેનેજર

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

મુંબઇ મહારાષ્ટ્ર માં સહકારી બેંક પી.એમ.સી માં બનેલી ઘટના ના પડઘા વલણ ખાતે આવેલ બેંક ઓફ મહારાષ્ટ્ર માં જોવા મર્યા છે. સામાન્ય લોકો માં ગભરાહતના પગલે બેંક માં પૈસા ઉપાડવા પડાપડી થતા બેંક દ્વારા પોસ્ટરો લગાડી આ રાષ્ટ્રીયકૃત બેંક છે તેમજ તમારી જમા રકમ સલામત છે એમ જણાવવું પડ્યું હતું

વલણ બૅન્ક ઓફ મહારાષ્ટ્ર ના બેન્ક મેનેજર સુદેશ કુમારે એક નિવેદન માં જણાવ્યું છે.
મુંબઈ મહારાષ્ટ્ર માં સરકારી બેંક (પી.એમ.સી) માં બનેલી ઘટનાઓ સાથે બેંક ઓફ મહારાષ્ટ્ર ને કોઈ પણ નિસ્બત નથી. અહીં ગ્રાહકો નાં નાણાં સલામત હોવાનું જણાવી મેનેજરે અફવા ઓ સબંધી બાબતો નો રદિયો આપ્યો હતો અને ગ્રાહકો ને ચેક તેમજ પાન કાર્ડ ઉપર પૂરતી રકમ આપવામાં આવે છે એમ જણાવ્યું હતું ઉપરાંત જેઓ પાસે ચેક બુક નથી એવા ગ્રહકોએ બેન્ક માંથી ચેક બુક ની સગવડ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું તેમજ બેન્ક ની શાખા દ્વારા નાણાં ઉપાડવા ની કોઈ મર્યાદા મૂકી નથી.ગ્રાહકો ને પૂરતી રકમ આપવામાં આવે છે.


Share

Related posts

ભાવનગરના હિલડ્રાઈવ વિસ્તારમાં એસી રીપેરીંગ દરમીયાન કમ્પ્રેસર ફાટતા એકનુ મોત.

ProudOfGujarat

ઓસ્ટ્રેલીયા મા ઉમેશ બારોટ ના ગરબા ની ધૂમ…અને ખાસ વિશેષ બેબીને બોર્નવિટા પીવડાવો ગીત ઉપર જન મેદની આફરીન…

ProudOfGujarat

દહેગામ થી કુકરવાડા જવાના રસ્તા પરથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!