Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત સિલ્ક સિટીમાં આગ : કોઈ જાનહાનિ નહિ

Share

સુરતમાં આવેલ સિલ્કસિટીમાં આજરોજ આગ લાગી હતી. જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવના પગલાં હેઠળ ફાયરની 15 ગાડીઓ ધટના સ્થળે પહોંચી હતી. ફાયર સ્ટેશનના તત્કાલ પગલાં લેવાથી ત્યાં વહેલી તકે આગ બુઝાવાની કામગીરી શરૂ થઈ હતી. સદનસીબે ધટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. મળેલ માહિતી અનુસાર આગ લાગવાનુ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે અને તપાસ ચાલુ છે.

Advertisement

Share

Related posts

વાહનચાલકો માટે રાહત : CNG ની કિંમતમાં થયો રૂ. 3.84 નો ઘટાડો.

ProudOfGujarat

અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી ગટરોમાં પ્રદૂષણ પાણી વહેતા જીપીસીબી અને NCT દ્વારા તપાસ હાથ ધરાઇ

ProudOfGujarat

અંકલેશ્વરમાં ફરી એકવાર ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી : સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં થઈ કેદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!