Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત સિલ્ક સિટીમાં આગ : કોઈ જાનહાનિ નહિ

Share

સુરતમાં આવેલ સિલ્કસિટીમાં આજરોજ આગ લાગી હતી. જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવના પગલાં હેઠળ ફાયરની 15 ગાડીઓ ધટના સ્થળે પહોંચી હતી. ફાયર સ્ટેશનના તત્કાલ પગલાં લેવાથી ત્યાં વહેલી તકે આગ બુઝાવાની કામગીરી શરૂ થઈ હતી. સદનસીબે ધટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. મળેલ માહિતી અનુસાર આગ લાગવાનુ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે અને તપાસ ચાલુ છે.

Advertisement

Share

Related posts

હાંસોટ ખાતે એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાના સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દે ગૃહમંત્રીની જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર સાથે બેઠક

ProudOfGujarat

BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!