Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત સિલ્ક સિટીમાં આગ : કોઈ જાનહાનિ નહિ

Share

સુરતમાં આવેલ સિલ્કસિટીમાં આજરોજ આગ લાગી હતી. જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવના પગલાં હેઠળ ફાયરની 15 ગાડીઓ ધટના સ્થળે પહોંચી હતી. ફાયર સ્ટેશનના તત્કાલ પગલાં લેવાથી ત્યાં વહેલી તકે આગ બુઝાવાની કામગીરી શરૂ થઈ હતી. સદનસીબે ધટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. મળેલ માહિતી અનુસાર આગ લાગવાનુ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે અને તપાસ ચાલુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચમા છઠ્ઠ પૂજા મહોત્સવની તૈયારીઓને અપાતો આખરી ઓપ

ProudOfGujarat

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે માલિકના ટેમ્પાના કોમ્પ્રેશરમી ચોરી કરનાર ડ્રાયવરની કરી ધરપકડ, 3 વર્ષથી હતો ફરાર

ProudOfGujarat

આદિવાસી સમાજ વિકાસના ઉપક્રમે અંકલેશ્વર ખાતે જંગી રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!