Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત સિલ્ક સિટીમાં આગ : કોઈ જાનહાનિ નહિ

Share

સુરતમાં આવેલ સિલ્કસિટીમાં આજરોજ આગ લાગી હતી. જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવના પગલાં હેઠળ ફાયરની 15 ગાડીઓ ધટના સ્થળે પહોંચી હતી. ફાયર સ્ટેશનના તત્કાલ પગલાં લેવાથી ત્યાં વહેલી તકે આગ બુઝાવાની કામગીરી શરૂ થઈ હતી. સદનસીબે ધટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. મળેલ માહિતી અનુસાર આગ લાગવાનુ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે અને તપાસ ચાલુ છે.

Advertisement

Share

Related posts

નર્મદામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

લીંબડી અંવતીકા હોટલ સામે સાપ નીકળતા રેસક્યું કરાયું

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા અને રાજપૂત આગેવાન ની ગેરકાયદેસર અટકાયત મામલે લૂંટ બાબત ની અરજી અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!