Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાજા વિજયસિંહજી મહારાજ ના સ્ટેચ્યુ ક્લાઘોડા સર્કલ ની દીવાલ સાથે ટ્રક ભટકાતા મોટું નુકસાન

Share

મહારાજા વિજયસિંહજી મહારાજ ના સ્ટેચ્યુ ક્લાઘોડા સર્કલ ની દીવાલ સાથે ટ્રક ભટકાતા મોટું નુકસાન ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વિજયસિંહ રાજા ના સર્કલ ની આસપાસ ભારે નુકસાન થયેલ છે. રાજપીપળા ના પ્રવેશદ્વાર પર આવેલું ઐતિહાસિક કાલાઘોડા સર્કલ કે જ્યાં મહારાજા વિજયસિંહજી મહારાજ ની પ્રતિમા ઘોડા પર હોય એ સર્કલ ની આસપાસ દીવાલ અને જાળી સહિત નું કવચ બનાવેલું હોય જેને વહેલી સવારે પુરપાટ આવતી એક ટ્રક નં.DN.09.S.9013 ના ચાલક નૂરઆલમ શફીક (રહે, કામરેજ,સુરત) એ પૂરપાટ ટ્રક લાવી સર્કલ ની બાઉન્ડરી અને ગ્રીલ સાથે અથાડતા તોડભાંગ કરી નુકસાન કર્યું હતું.એક વર્ષ અગાઉ જ આ ઐતિહાસિક સર્કલ લાખોના ખર્ચ બનાવવા માં આવ્યું હતું આ બાબતે રાજપીપળા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આરીફ કુરેશી:- રાજપીપળા

Advertisement

Share

Related posts

સુરતના પલસાણામાં ઇ બાઈકની બેટરી બ્લાસ્ટ થતા ઘરનો સામાન સળગ્યો.

ProudOfGujarat

બનાસકાંઠા : 29 વર્ષીય યુવતીએ 4 બાળકો સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ.

ProudOfGujarat

ભરૂચ ખાતે ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!