Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના નવા દિવા ગામ નજીક આવેલ પ્લોટ વિભાગ પટેલ ફળિયાના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

Share

અંકલેશ્વરના નવા દિવા ગામ નજીક આવેલ પ્લોટ વિભાગ પટેલ ફળિયામાં રહેતા રમીલાબેન દેસાઈ પોતાનું મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તસ્કરોને કંઈપણ હાથ નહીં લાગતા તેઓ વીલા મોઢે પરત ફર્યા હતા તસ્કરોએ છ માસમાં ત્રીજીવાર ઘર નિશાન બનાવ્યું છે. ચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથકે જાણ કરી છે.

Advertisement

Share

Related posts

જૂનાગઢમાં ઈમારત ધરાશાયીમાં પતિ અને બે દીકરાના મોત થતાં પત્નીએ પણ કર્યો આપઘાત

ProudOfGujarat

સુરત પાલિકાના નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતી આવતા પાલિકાને 34 લાખની આવક

ProudOfGujarat

કુકરવાડા ગામે વરઘોડાને હોર્ન મારવા મુદ્દે બે જૂથી વચ્ચે ધિગાણું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!