Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર : શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Share

વિશ્વ કેન્સર દિવસ જે આખા વિશ્વમાં ઉજવાય છે. વિદ્યાર્થીઓને કેન્સરથી બચાવ અને કેન્સર શેનાથી થાય છે એ અંગે જાગૃત થવું જોઈએ. તેમજ વ્યસનથી દુર રહેવું જોઈએ. કેટલા પ્રકારના કેન્સર થાય છે કેન્સરની સારવાર કઈ રીતે થાય છે અને તેના મુખ્ય કારણો વિશે સમજાવવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેકટર ડોબરીયા સાહેબ દ્વારા સમજાવામાં આવ્યું હતું. તેમા સ્કુલના શિક્ષક મુકેશભાઈ છતાણી, વી.જી નકારાની, અક્ષયભાઈ ભાસ્કર સહિતના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.

કૌશિકપુરી ગૌસ્વામી
વિસાવદર

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર-જિલ્લામાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં કામ ધંધાને છૂટ આપી દેવામાં આવતા અને રીક્ષા સહિતનાં વાહનોને છૂટ મળતા શહેરનું જનજીવન સામાન્ય થઈ ગયું હતું.

ProudOfGujarat

 દયાદરા ના અકસ્માત નો ભોગ બનનારા ઓ ની વ્હારે ગોધરા નુ પ્રતિનિધિ મંડળ..

ProudOfGujarat

रितिक रोशन आनंद कुमार के 26 आईआईटी-जेईई 2018 पास आउट छात्रों के लिए रखेंगे पार्टी!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!