Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર : શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Share

વિશ્વ કેન્સર દિવસ જે આખા વિશ્વમાં ઉજવાય છે. વિદ્યાર્થીઓને કેન્સરથી બચાવ અને કેન્સર શેનાથી થાય છે એ અંગે જાગૃત થવું જોઈએ. તેમજ વ્યસનથી દુર રહેવું જોઈએ. કેટલા પ્રકારના કેન્સર થાય છે કેન્સરની સારવાર કઈ રીતે થાય છે અને તેના મુખ્ય કારણો વિશે સમજાવવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેકટર ડોબરીયા સાહેબ દ્વારા સમજાવામાં આવ્યું હતું. તેમા સ્કુલના શિક્ષક મુકેશભાઈ છતાણી, વી.જી નકારાની, અક્ષયભાઈ ભાસ્કર સહિતના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.

કૌશિકપુરી ગૌસ્વામી
વિસાવદર

Advertisement

Share

Related posts

નેત્રંગ : ધોલી બાદ પીંગોટ ડેમ પણ ઓવરફ્લોની તૈયારીમાં: ૦.૬૦ મીટર દુર

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના લીમોદરા પંચાયત ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 10 કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસની સંખ્યા 1147 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!