Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર : શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Share

વિશ્વ કેન્સર દિવસ જે આખા વિશ્વમાં ઉજવાય છે. વિદ્યાર્થીઓને કેન્સરથી બચાવ અને કેન્સર શેનાથી થાય છે એ અંગે જાગૃત થવું જોઈએ. તેમજ વ્યસનથી દુર રહેવું જોઈએ. કેટલા પ્રકારના કેન્સર થાય છે કેન્સરની સારવાર કઈ રીતે થાય છે અને તેના મુખ્ય કારણો વિશે સમજાવવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેકટર ડોબરીયા સાહેબ દ્વારા સમજાવામાં આવ્યું હતું. તેમા સ્કુલના શિક્ષક મુકેશભાઈ છતાણી, વી.જી નકારાની, અક્ષયભાઈ ભાસ્કર સહિતના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.

કૌશિકપુરી ગૌસ્વામી
વિસાવદર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર કારમાં ભીષણ આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

અંક્લેશ્વર વોર્ડ-૯ માં અડચણરૂપ વીજથાંભલો અન્યત્ર ખસેડાયો…

ProudOfGujarat

છેલ્લા પાંચ વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!