Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1179 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.15-8-2020 નાં રોજ વધુ 16 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1179 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 9 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 174 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 7, અંકલેશ્વરમાં 6, ઝધડીયા 2, વાગરા 1 એમ કુલ 16 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

ઓક્સિજનની કમીથી કોઈ મોત નહીં વિવાદ બાદ કેન્દ્રએ રાજ્યો પાસે ફરી માંગ્યા આંકડા

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસનો નવતર પ્રયોગ : હવે દરેક રિક્ષાને મળશે યુનિક નંબર : ગુનાખોરી અટકાવવા અને મુસાફરોની સુરક્ષા માટે પોલીસ વિભાગની વિશેષ પહેલ

ProudOfGujarat

ભરૂચના ડો.હરેન્દ્રસિંહ સિંધાને સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સત્કાર સમારોહમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!