Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીના કિનારાની સીમમાં આવેલ કેળા અને અન્ય પાકની ખેતીને વ્યાપક નુકસાન

Share

જિલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમ નુ પાણી છોડવામાં આવતા નદીની સપાટી વધી છે જેના પગલે પૂર્વ પશ્ચિમ માં આવેલ વિવિધ ગામોની સીમ જેવી કે માડવા,મુલદ,ઝઘડિયા,મઢી અને ગ્રામ્ય વિસ્તારના નદી કાંઠે ના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે જોકે નર્મદા નદીના પૂર અને ભારે વરસાદ પાણી આવ્યું હોવાનું હોવાના કારણે પાકને નુકસાન થયું છે.

Advertisement

Share

Related posts

વાંકલની કોમર્સ કોલેજના બાંધકામ માટે રાજ્ય સરકારે ₹ ૫.૪૮ કરોડ ફાળવી વહીવટી મંજૂરી આપી

ProudOfGujarat

વ્યારાની પ્રાથમીક શાળા સિંગિ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના મિત ગૌતમે ચીનના રિવર્સ લજિન્સ ઓન સ્લાઇડિંગ ડિસ્કનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!