Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીના કિનારાની સીમમાં આવેલ કેળા અને અન્ય પાકની ખેતીને વ્યાપક નુકસાન

Share

જિલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમ નુ પાણી છોડવામાં આવતા નદીની સપાટી વધી છે જેના પગલે પૂર્વ પશ્ચિમ માં આવેલ વિવિધ ગામોની સીમ જેવી કે માડવા,મુલદ,ઝઘડિયા,મઢી અને ગ્રામ્ય વિસ્તારના નદી કાંઠે ના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે જોકે નર્મદા નદીના પૂર અને ભારે વરસાદ પાણી આવ્યું હોવાનું હોવાના કારણે પાકને નુકસાન થયું છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા બનેલ બિલ્ડીંગનો ઉદઘાટન સમારોહ યોજાયો

ProudOfGujarat

અમદાવાદમાં બે વર્ષ બાદ શણગારેલા હાથી, બેન્ડ વાજા સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ.

ProudOfGujarat

રાજકોટ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ જાહેર- લોકમેળાને ગોરસ લોકમેળો નામ આપવામાં આવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!