Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1917 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.19-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 25 દર્દીઓ વધતાં કુલ આંક 1917 થયો હતો. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં કુલ-28 દર્દીના મોત થયેલ છે તથા 1656 વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજરોજ ભરૂચ જિલ્લાના 233 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

કંપનીઓમાં સર્જાતા અકસ્માતો વચ્ચે સ્થાનિક એજન્સીઓની કામગીરી પર પ્રશ્નાર્થ

ProudOfGujarat

આર.ટી.ઓ કચેરી ખાતે કર્મચારી ઓની લાલયાવાડી

ProudOfGujarat

નાંદોદ ભચરવાડાની મહિલા વિધવા સરપંચે પોતાને જાનથી મારી નાખવાની અપાઈ હોવાની સીએમને રજુઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!