Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીનાં દિલીપભાઈ વલેરાએ કોરોનાને માત આપી પરત ફરી પાછા સારવાર અર્થે દાખલ કરાતા મોત નીપજયું.

Share

કોરોના મહામારીનાં એવા કિસ્સા પણ જાણવા મળે છે કે દર્દી એકવાર સાજો થયા બાદ તેને રજા આપવામાં આવે છે. પરંતુ પાછી તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાતા સારવાર દરમિયાન મોત નીપજયાં હોય છે આવી જ ઘટના લીંબડીનાં દિલીપભાઈ વલેરા સાથે થઈ હતી. તેમણે કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે આવ્યા હતા પરંતુ પાછી એકાએક તબિયત થડતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. દિલીપભાઇ વલેરેનાં અવસાનનાં પગલે ખત્રી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના ખૂબ જૂના વફાદાર કાર્યકર હતા તેથી તેમના અવસાનનાં પગલે કોંગ્રેસને પણ ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટી એ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

માંગરોલ તાલુકાની નાની નરોલી વેલફેર હાઈસ્કૂલનું ધોરણ 10 નું 91% ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ નિમિતે હિન્દી કવિ સંમેલન ગુજરાત માં આયોજિત કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!