Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીનાં દિલીપભાઈ વલેરાએ કોરોનાને માત આપી પરત ફરી પાછા સારવાર અર્થે દાખલ કરાતા મોત નીપજયું.

Share

કોરોના મહામારીનાં એવા કિસ્સા પણ જાણવા મળે છે કે દર્દી એકવાર સાજો થયા બાદ તેને રજા આપવામાં આવે છે. પરંતુ પાછી તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાતા સારવાર દરમિયાન મોત નીપજયાં હોય છે આવી જ ઘટના લીંબડીનાં દિલીપભાઈ વલેરા સાથે થઈ હતી. તેમણે કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે આવ્યા હતા પરંતુ પાછી એકાએક તબિયત થડતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. દિલીપભાઇ વલેરેનાં અવસાનનાં પગલે ખત્રી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના ખૂબ જૂના વફાદાર કાર્યકર હતા તેથી તેમના અવસાનનાં પગલે કોંગ્રેસને પણ ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

રાજકોટમાં ગોરસ લોકમેળાની જમાવટ, પ્રથમ દિવસે 80 હજાર, બીજા દિવસે સવા લાખ લોકોએ માણ્યો લોકમેળો…

ProudOfGujarat

અંકલેશ્વર : હરિ મંગલ સોસાયટીમાં ગટરનું પાણી રોડ ઉપર આવી જતા સ્થાનિકોમાં આક્રોશ.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન — પર્યાવરણપ્રેમી, પ્રગતિશીલ અને પ્રતિબદ્ધ સમાજના નિર્માણ માટે સમર્પિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!