Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ વડોદરા ખાતે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા પરંતુ લાંબી સારવાર બાદ ગતરોજ મોડી રાત્રિએ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનનાં પગલે ભરૂચ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ નવીન પટેલનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓ વડોદરા ખાતે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ખાનગી હોસ્પીટલમાં લાંબી સારવાર બાદ તેમનું ગતરોજ રાત્રિનાં સમયે અવસાન થયું હતું. નવીન પટેલ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર અને આગેવાન હતા. ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને અન્ય આગેવાનોએ તેમણે શ્રદ્ધાંજલી અર્પી હતી.

Advertisement

Share

Related posts

મનહરનો માત્ર લધુમતી પ્રેમ..? ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને પ્રચારમાં જોઇએ તેવો જન સમર્થન કેમ નથી મળી રહ્યો..?

ProudOfGujarat

વડોદરા : શ્રી હરી બંગ્લોઝ – રેસિડેન્સીના રહેવાસીઓ દ્વારા લઘુમતી સમાજની સોસાયટીના બાંધકામને અટકાવવા કલેકટર સમક્ષ માંગણી.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાં રાત્રિનાં સમયે મકાનનાં ધાબા ઉપર પત્તાપાનાનો જુગાર રમતાં ૬ જુગારિયાઓ પોલીસ રેડમાં ઝડપાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!