Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકા વાંકલ નજીક આવેલો પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરને અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય વન વિભાગ દ્વારા કરાયો.

Share

બણભા ડુંગર કોરોના વાયરસનાં કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તકેદારીનાં ભાગરૂપે વન વિભાગ દ્વારા પ્રવાસન કેન્દ્ર બણભાં ડુંગરને અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો. પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરે આજુબાજુનાં પ્રવાસીઓ રજાની મજા માણવા અહીં આવે છે. મોટી સંખ્યામાં લોકો ડુંગરની મજા માણવા સહેલાણીઓ ઉમટી પડે છે. કોરોના વાયરસનું સંક્ર્મણ વધવાની શક્યતાથી અગમચેતીનાં પગલાંરૂપે ઓગણીસા, રટોટી, સણધરા વન સમિતિઓએ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનું જણાવતા વન વિભાગ સુરત, રેન્જ વાંકલ દ્વારા તકેદારી ભાગરૂપે બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અચોકક મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

માંગરોલ તાલુકાની નાની નરોલી વેલફેર હાઈસ્કૂલનું ધોરણ 10 નું 91% ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના પિયાવા ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા એકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર બસ ડેપો ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાએ ગ્રંથા – અંકલેશ્વર સ્ટોપની બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!