Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના દરોદ ગામ ખાતે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું.

Share

સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના દરોદ ગામ ખાતે મોડી રાત્રે દેવી પુજકનુ મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ધટના સ્થળે મોત નિપજ્યું હતું. જોકે સરકાર દ્વારા કાચા મકાનો નવુ ચણતર કામ કરી પાકુ બનાવવા માટે કેટલી બધી યોજનાઓ આવતી હોય છે પરંતુ ધણા બધા ગામના ગરીબ પરિવાર સુધી આ યોજનાઓ પહોચતી ન હોય ત્યારે આવા પરિવારોને આવા અકસ્માતોનો શિકાર બનવું પડે છે જો સરકાર દ્વારા આ રાહુલભાઈ રુપાભાઈ દેવીપુજકના પરિવારને સહાય ચૂકવવા માટે દરોદ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા

ProudOfGujarat

ભરૂચ – અંકલેશ્વર શહેર ટ્રાફિક સ્કોડ દ્વારા વાહનો ટોઇંગ કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

કરજણ ખાતે કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ લાગતાં વડોદરા સિવિલમાં ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!