Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરની લુપીન કંપની ખાતે સુરભી કલા કેન્દ્રનો કાર્યક્રમ યોજાશે…

Share

CSR ક્ષેત્રે અનેક પ્રવ્રૃતિઓમાં કાર્યરત અંક્લેશ્વરની લુપીન લિમિટેડ ખાતે સુરભી કલા કેન્દ્રનાં આરોગ્યને લગતાં કાર્યક્રમનું આયોજન કરાયું છે.

સુરભી કલા કેન્દ્ર દ્વારા લુપીન લિમિટેડ ખાતે શનિવારે ચોમાસામાં ફેલાતી બિમારીઓ અને તેનાં ઘરેલું ઉપાય તેમ જ મધુપ્રમેહ રોગ અંગે જાણકારી આપતા કાર્યક્રમનું આયોજન ૧૪ મી જુલાઈ શનિવારનાં રોજ બપોરે ૩ થી ૫ કલાક દરમ્યાન કરાયું છે. ત્યારબાદ મનોરંજન કાર્યક્રમ પણ યોજાશે રોગેને લગતી જાણકારી અને સલાહ ડો. હર્ષા મોદી દ્વારા આપવામાં આવસે .આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતી ભરૂચ અને અંક્લેશ્વરની મહિલાઓ માટે લુપીન લિમિટેડ દ્વારા શીફ્ટની ગાડીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

જામનગર અને રાજકોટના બે જમાદારને 35 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપ્યા

ProudOfGujarat

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે 50 ફૂટ ના રાવણ, 48 ફૂટ ના કુંભકર્ણ અને 48 ફૂટ ના મેઘનાથ ના પૂતળા રામલીલા ના કલાકારો અને એસેટ મેનેજર જે.એન.સુકનદન ના હસ્તે દહન કરાયું હતું.

ProudOfGujarat

રક્ષાબંધન નો પર્વ નજીક હોવાછતાં બજારોમાં મંદીનું વાતાવરણ જાણો કેમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!