Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ વડોદરા ખાતે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા પરંતુ લાંબી સારવાર બાદ ગતરોજ મોડી રાત્રિએ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનનાં પગલે ભરૂચ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ નવીન પટેલનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓ વડોદરા ખાતે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ખાનગી હોસ્પીટલમાં લાંબી સારવાર બાદ તેમનું ગતરોજ રાત્રિનાં સમયે અવસાન થયું હતું. નવીન પટેલ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર અને આગેવાન હતા. ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને અન્ય આગેવાનોએ તેમણે શ્રદ્ધાંજલી અર્પી હતી.

Advertisement

Share

Related posts

આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી રોયલ સનાતન ગ્રુપ યુવાનો દ્વારા આજરોજ ઉનાળાની ગરમીમાં વટેમાર્ગુઓને પાણીની તરસ છીપાવવા માટે ૪૦ જેટલા પીવાના પાણીનાં માટલાં મુકયા

ProudOfGujarat

લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્ધારા વિરમગામ ટેકસેશન પ્રેક્ટિસનર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ચોટીલા મહિલા સરપંચના પતિની દેશી બંદૂકના ભડાકે હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!