Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી રસીકરણ કરવામાં આવ્યું

Share

જ્યાર થી કોરોના રૂપી વૈશ્વિક મહામારી શરૂ થઈ છે ત્યાર થી આજ દીન સુધી લોકો ની દિવસ રાત સેવા કરતા એવા ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ મૂકવા મા આવ્યો છે. ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા આવનારા દિવસોમાં હજી વધુ લોકોના જીવન બચાવવા માટે તત્પર છે. જેથી જાહેર જનતા ને અપીલ છે કે આપને જો કોઈ પણ પ્રકાર ની ઈમરજન્સી ધ્યાનમાં આવે તો અચૂક ૧૦૮ બોલાવી તેમનું કિંમતી જીવન બચાવવી મહત્વનું યોગદાન આપો.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં ચૂંટણી પંચની આચારસંહિતાના ચુસ્ત અમલ માટે મુખ્ય જિલ્લા નોડલ અધિકારીઓની નિમણુક કરાઇ.

ProudOfGujarat

ભરૂચ દહેજ બાયપાસ રોડ પર ચપ્પુની અણીએ થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

નર્મદા ડેમની ઉપરવાસના ઇન્દિરા સાગર ડેમનું રૂલ લેવલ જાળવવા વિજ મથકો ચાલુ કરાયા:ડેમની સપાટી 10 દિવસમાં 1 મીટર વધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!