Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં તુલસીધામ શાક માર્કેટ ખાતે બે આખલા બાખડતા અફરાતફરી સર્જાઇ, સ્થાનિકોનાં જીવ ચોટયા ટાળવે.

Share

ભરૂચ શહેરનાં તુલસીધામ શાક માર્કેટ ખાતે બે આખલા બાખડી પડતા ભારે અફરાતફરી સર્જાઈ હતી, બજારની વચ્ચે જ આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા એક સમયે લોકોના જીવ તાળવે ચોટયા હતા, અચાનક આખલાઓ યુદ્ધે ચઢતા નજીકમાં ઉભેલા લોકોનો માંડ માંડ બચાવ થયો હતો.

મહત્વની બાબત એ છે કે શહેરનાં વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર અને આખલાઓ અવારનવાર આ પ્રકારે યુદ્ધે ચઢતા હોય છે, અને કેટલાક બનાવોમાં લોકોને તેમજ વાહન ચાલકોને નુકશાની પણ વેઠવાનો વારો આવતો હોય છે, તેવામાં ભરૂચ નગરપાલિકા તેમજ શહેરને અડીને આવેલી ગ્રામ પંચાયતો આ પ્રકારે રખડતા ઢોર અને આંખલાનાં માલિકો સામે લાલ આંખ કરે તે જરૂરી જણાય છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં પાન-મસાલા અને તમાકુ-ગુટખાના વેચાણ અંગે સરકાર દ્વારા કયો નવો મહત્વપૂર્ણ આદેશ અપાયો.

ProudOfGujarat

ઝઘડિયા મામલતદાર દ્વારા ૩૮ ઈસમો વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તથા વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાઓના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!