Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વિશ્વકર્મા ભવન ખાતે આવનારી વિધાનસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લામાં શક્તિનાથ પાસે આવેલ વિશ્વકર્મા ભવન ખાતે આવનારી વિધાનસભામાં જીત મેળવવા કેટલાક નિર્ણયો લેવા માટે બેઠક યોજી હતી. દરેક સભ્યોએ માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ રાખીને બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ આમ આદમી પાર્ટીના દરેક સભ્યો કાર્યક્રમ દરમ્યાન હાજર રહ્યા હતા. આવનારી વિધાનસભામાં કઈ રીતની કામગીરી હાથ ધરવાની હતી તેવા અમુક પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન 2022 માં આવનારી વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીનું કેટલું યોગદાન રહેશે તેમજ દરેક જગ્યાએ કેવા સભ્યોની નિમણુંક કરવામાં આવશે અને જીત મેળવશે તે પ્રકરની કામગીરીની યોજનાઓ કરવામાં આવી હતી. તેમજ કયા કાર્યકર્તાઓને કેવી કામગીરી સોંપવી જેથી જિલ્લામાં આમ આદમી પાર્ટીનાં પાયા બેસાડવામાં આવે તે માટે ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં, વોર્ડમાં અને સાથે ગામડાઓમાં કઈ રીતે વિસ્તરણ કરવું તે બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નેતૃત્‍વ તાલીમ શિબિરમાં ભાગ લેવા અરજીઓ મંગાવાઇ..

ProudOfGujarat

નડિયાદ બ્રહ્માકુમારી પ્રભુ શરણમ ખાતે પર્યાવરણ પર ડિબેટ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ભાડભૂત નર્મદા કિનારે શાંતિપૂર્ણ માહોલમાં વિધ્નહર્તાની 403 પ્રતિમા વિસર્જિત કરાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!