Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રસ્તાને લગતી કામગીરીમાં બેદરકારી: ખાડાઓમાં મેટલના ઢગલા મૂકી તંત્ર ગાયબ

Share

અંકલેશ્વર તંત્રની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે મેટલનું પુરાણતો લાવ્યાં પણ ખાડા પુરવાની જગ્યાએ ખાલી ખાડાઓમાં મેટલ ઢગલા મૂકી તંત્ર ગાયબ થઈ ગયું હતું.

દ્રશ્યો જોતાં એમ લાગે છે કે રસ્તાની કામગીરી કરવાનો એક માત્ર દેખાડો જ કરવામાં આવે છે . અંકલેશ્વરમાં આવેલા ઘણા રોડ રસ્તાઓની બિસ્માર હાલત થઈ ગઈ છે ત્યારે તંત્ર દ્વારાનું કામ ચાલુ કરાવામાં આવે છે ત્યારે થોડા દિવસથી ધીમી ગતિના વરસાદથી તમામ માર્ગો પર ખાડા પડી ગયા છે ત્યારે તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામ ગીરી શરુ કરી દેવામાં આવી છે ત્યારે ગતરોજ પણ તંત્ર દ્વારા અંકલેશ્વરમાં રસ્તાઓ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. પણ આ તો કોઈ અલગ પ્રકારની કામગીરી હાથ ધરી જ્યારે ખાડા પૂરવા માટે પુરાણ તો લાવ્યાં પણ પણ ખાડા ના પુરયા ખાલી ખાડાઓમાં ઢગલા કરી તંત્ર સંતોષ માનવી લીધો એવું લાગી રહ્યુ છે તેમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

કિસાન વિકાસ સંઘ એન્ડ પોલ્યુસન કંન્ટ્રોલ એસોસીએસન ના કાર્યાલયનુ ઉદ્ઘાટન થયું…

ProudOfGujarat

ઉમરપાડામાં ચંપલની દુકાનમાં લાગેલી આગથી વ્યાપારીને ભારે નુકસાન

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી પંચાયત દ્વારા ગામમાં રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!