Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આવેલ નહેરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ મૃતદેહને જોતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી.બનાવને પગલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતદેહને બહાર કાઢી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી તેના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા “પક્ષીઓની ઓળખ” અને “સાયન્સ વિથ ફન” વિષય પર ઓનલાઈન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના ગારીયાધાર મા બપોર બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા બજારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા વેપારીઓની પોલીસને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!