Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આવેલ નહેરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ મૃતદેહને જોતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી.બનાવને પગલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતદેહને બહાર કાઢી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી તેના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : સાયબર ક્રાઇમનાં નાણાંકીય છેતરપિંડીનો ભોગ બનનારને રૂ. 1,00,000 પરત મેળવી આપતી ભરૂચ સાયબર ક્રાઇમ સેલ.

ProudOfGujarat

રાજપીપળામાંથી એરપોર્ટ હટી જવાના એઘણના પગલે વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનો વિષય.

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી ઉદ્યોગો નું મિશન કાશ્મીર જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!