Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

અંકલેશ્વર- વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉછાલી ગામ ખાતે પ્રકૃતિ સુરક્ષા મંડળ તથા યુ.પી.એલ કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

આજનો દિવસ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉજવણીના ભાગરૂપે ગણવામાં આવે છે.ત્યારે સમગ્ર સંસ્થાઓ આગેવાનો દ્વારા આજરોજ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવે છે.તેના જ ભાગરૂપે અંકલેશ્વરના વૈશાલી ગામ ખાતે આઠ એકર ગૌચર જમીનમાં ચાર હજારથી પણ વધુ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ વૃક્ષ વાવવા નો પ્રોગ્રામ અંકલેશ્વર પ્રકૃતિ સુરક્ષા મંડળ, યુ.પી.એલ કંપની દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં યુ.પી.એલ કંપનીના હેડ વિનોદ સિંહ તથા પ્રકૃતિ સુરક્ષા મંડળના હરેશભાઈ પરમાર તથા સરપંચ આ વૃક્ષ રોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ના હસ્તે વૃક્ષ રોપી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

પાવાગઢ યાત્રાધામ ખાતે ૨ થી ૧૬ એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રી પ્રસંગે સાર્વજનિક જગ્યાઓમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

ઓગસ્ટની રજાઓમાં અમદાવાદથી ગોવાની ટિકિટોના ભાવો અધધ વધ્યા

ProudOfGujarat

કાલોલ પંથકમાં બેફામ રેતખનનથી સ્થાનિકો પરેશાન.તંત્ર કાર્યવાહી કરવા નિષ્ફળ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!