Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

અંકલેશ્વર- વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉછાલી ગામ ખાતે પ્રકૃતિ સુરક્ષા મંડળ તથા યુ.પી.એલ કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

આજનો દિવસ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉજવણીના ભાગરૂપે ગણવામાં આવે છે.ત્યારે સમગ્ર સંસ્થાઓ આગેવાનો દ્વારા આજરોજ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવે છે.તેના જ ભાગરૂપે અંકલેશ્વરના વૈશાલી ગામ ખાતે આઠ એકર ગૌચર જમીનમાં ચાર હજારથી પણ વધુ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ વૃક્ષ વાવવા નો પ્રોગ્રામ અંકલેશ્વર પ્રકૃતિ સુરક્ષા મંડળ, યુ.પી.એલ કંપની દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં યુ.પી.એલ કંપનીના હેડ વિનોદ સિંહ તથા પ્રકૃતિ સુરક્ષા મંડળના હરેશભાઈ પરમાર તથા સરપંચ આ વૃક્ષ રોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ના હસ્તે વૃક્ષ રોપી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

આમોદ : બેંક ઓફ બરોડાની બહાર ખાતેદારોની ભારે ભીડ એકત્ર થયેલી જોવા મળી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું….

ProudOfGujarat

આપમાંથી કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું, સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!