Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ના ભડકોદ્રા પાસે આવેલ શ્યામવિલા સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ભડકોદ્રા ગામ પાસે આવેલ શ્યામવિલા સોસાયટીમાં રહેતા વિપુલ ભાઈ શામજીભાઈ કલસરિયા મકાનબંધ કરી અમદાવાદ કામ ધંધા અર્થે ગયા હતા.. જેઓ આજે  ઘરે પહોંચતાં આગળનુ તાળુ તોડી કબાટમાં તેમજ પેટી પલંગ માં મુકેલા કપડા વેર વિખેર કરેલા હતા અને સોનાના દાગીના મળી કુલ રોકડ રકમ 3500 મળી આશરે અંદાજે ૨૦ હજાર ઉપરાંતની ચોરી થયા અંગે નું માલુમ પડતા તેઓએ તાત્કાલિક ઘટના અંગે ની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-ભરુચી નાકા નજીક એસ.ટી બસ શેરડી ભરેલ ટ્રક પાછળ ઘુસી જતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

જામનગરમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ડોલર અને ગુલાબના ફૂલનો શણગાર કરાયો.

ProudOfGujarat

ભરૂચ નર્મદા ચોકડી પર ઇકોગાડી ચાલકો દ્વારા ઓટોરીક્ષા ચાલક પર હુમલો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!